Ganesh Puran Ganesh Puran

Ganesh Puran

    • $1.500
    • $1.500

Descripción editorial

ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણ ભક્તિ ગ્રંથોના રૃપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ. વિકાસની આ પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની  સ્વરૃપાત્મક વ્યાખ્યાથી ધીમે-ધીમે ભારતીય માનસ અવતારવાદ કે સગુણ ભક્તિની તરફ પ્રેરિત થયો. અઢાર પુરાણોમાં અલગ-અલગ દેવી-દેવતાઓને કેન્દ્રમાં માનીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ, કર્મ અને અકર્મની ગાથાઓ કહેવામાં આવી છે.


આજના સતત દ્વન્દ્વના યુગમાં પુરાણોનું પઠન મનુષ્યને એ દ્વન્દ્વથી મુક્તિ અપાવવામાં એક નિશ્ચિત દિશા આપી શકે છે અને માનવતાના મૂલ્યોની સ્થાપનામાં એક સફળ પ્રયત્ન સિદ્ધ થઈ શકે છે. આ જ ઉદ્દેશ્યને સામે રાખીને વાચકોની રુચિ અનુસાર સરળ, સહજ ભાષામાં પુરાણ સાહિત્યની શ્રૃંખલામાં આ પુસ્તક પ્રસ્તુત છે.

GÉNERO
Religión y espiritualidad
PUBLICADO
2015
31 de julio
IDIOMA
GU
Gujarati
EXTENSIÓN
128
Páginas
EDITORIAL
Diamond Pocket Books (P) Ltd.
VENTAS
diamond pocket books pvt ltd
TAMAÑO
815.8
KB

Más libros de Dr. Vinay

Skand Purana Skand Purana
2021
Mahabharat Ke Amar Patra : Pitamah Bhishma - (महाभारत के अमर पात्र : पितामह भीष्म) Mahabharat Ke Amar Patra : Pitamah Bhishma - (महाभारत के अमर पात्र : पितामह भीष्म)
2020
Veer Abhimanyu (वीर अभिमन्यु) Veer Abhimanyu (वीर अभिमन्यु)
2020
Mahabharat Ke Amar Paatra - Veervar Karan Mahabharat Ke Amar Paatra - Veervar Karan
2019
Ramayan Ke Amar Patra : shant urmila - रामायण के अमर पात्र : शांत उर्मिला Ramayan Ke Amar Patra : shant urmila - रामायण के अमर पात्र : शांत उर्मिला
2017
Ramayan Ke Amar Patra : Maharaja Janak- रामायण के अमर पात्र : महाराजा जनक Ramayan Ke Amar Patra : Maharaja Janak- रामायण के अमर पात्र : महाराजा जनक
2017