Festival of India : Baisakhi : ભારતના તહેવાર: બૈસાખી
-
- USD 0.99
-
- USD 0.99
Descripción editorial
બૈસાખીનો તહેવાર શીખ સમુદાયના દસમા અને અંતિમ ગુરુ ગોવિંદ સિંહ દ્વારા 'ખાલસા' પંથની સ્થાપનાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. વસંતના આગમન અને રવી પાક તૈયાર થવા પર ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી પણ આ તહેવારના આયોજનનું એક કારણ છે.
બૈસાખી ભક્તિ અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવતો તહેવાર છે. આ દિવસે ભક્તજન સવારમાં ગુરુદ્વારાઓમાં અરદાસ (પ્રાર્થના) કરવા જાય છે. ગુરુદ્વારાઓમાં ગુરુગ્રંથ સાહેબથી જાપ, કીર્તન અને અરદાસનું આયોજન કરવામાં આવે છે. એના પછી ભક્તોને અમૃત પીવા માટે આપવામાં આવે છે. બધા ભક્ત કોઈ ભેદભાવ વગર એક સાથે નીચે બેસીને ગુરુનું લંગર (ભોજન) ગ્રહણ કરે છે.
બૈસાખીનો તહેવાર સામાજિક સંબંધોને દૃઢ કરે છે અને સમસ્ત જાતિ-સમુદાયોને આપસમાં જોડીને એમનામાં એકતાનો ભાવ ઉત્પન્ન કરે છે.
Más libros de Priyanka Verma
21 Shreshth Lok Kathayein : Uttar Pradesh (21 श्रेष्ठ लोक कथाएं : उत्तर प्रदेश)
2022
Festival of India : Raksha Bandhan : ભારતના તહેવાર: રક્ષાબંધન
2016
Festival of India : Pongal : ભારતના તહેવાર: પોંગલ
2016
Festival of India : Onam : ભારતના તહેવાર: ઓણમ્
2016
Festival of India : Navaratri : ભારતના તહેવાર: નવરાત્રિ
2016
Festival of India : Krishna Janmashtami : ભારતના તહેવાર: કૃષ્ણ જન્માષ્ટમી
2016