ભોગવે એની ભૂલ ભોગવે એની ભૂલ

ભોગવે એની ભૂ‪લ‬

    • $1.99
    • $1.99

Publisher Description

કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી કુદરતનો કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ. જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.

GENRE
Religion & Spirituality
RELEASED
2016
July 22
LANGUAGE
GU
Gujarati
LENGTH
31
Pages
PUBLISHER
Dada Bhagwan Vignan Foundation
SELLER
Draft2Digital, LLC
SIZE
335.7
KB

More Books by Dada Bhagwan & Dr. Niruben Amin

Anger Anger
2016
The Science Of Karma The Science Of Karma
2016
હું કોણ છું ? હું કોણ છું ?
2016
ਮੈਂ ਕੌਣ ਹਾਂ ? (In Punjabi) ਮੈਂ ਕੌਣ ਹਾਂ ? (In Punjabi)
2017
ક્લેશ વિનાનું જીવન ક્લેશ વિનાનું જીવન
2016
મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ) મા-બાપ છોકરાનો વ્યવહાર (ગ્રંથ)
2016