હિમાલયનાં ચાર ધામ હિમાલયનાં ચાર ધામ

હિમાલયનાં ચાર ધા‪મ‬

Publisher Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.


હિમાલયનાં ચાર ધામ


પ્રસ્તુત નાની પુસ્તિકામાં ધામોનું વર્ણન કે માહિતી નથી પણ અમારી કથા છે. ધામોનું વર્ણન અને માહિતી આપનારી અનેક પુસ્તિકાઓ મળે જ છે. આ તો અમે કેવી રીતે યાત્રા કરી તેનું જ વર્ણન છે. જે કદાચ વાચકોને થોડું ઉપયોગી થશે તેવી આશા છે 

GENRE
Travel & Adventure
RELEASED
2009
14 October
LANGUAGE
GU
Gujarati
LENGTH
87
Pages
PUBLISHER
Gurjar Prakashan
SIZE
621.1
KB

More Books by Swami Sachchidanand

ચાણક્યની રાજનીતિ ચાણક્યની રાજનીતિ
2008
મહાભારતની જીવનકથાઓ મહાભારતની જીવનકથાઓ
2010
પૌરાણિક કથાઓ પૌરાણિક કથાઓ
2010
શીખ ધર્મના પક્ષમાં શીખ ધર્મના પક્ષમાં
2010
મહાભારતનું ચિંતન મહાભારતનું ચિંતન
2010
ભાગવતનું ચિંતન ભાગવતનું ચિંતન
2011

Customers Also Bought